Font size
Worksheetsબાળ સભા ક્વિઝ 2021
Total questions: 37
Worksheet time: 13mins
ઘનશ્યામ મહારાજ નો જન્મ કયાં થયો હતો
છપૈયા
ભાવનગર
સુરત
અમદાવાદ
આપણે નિયમિત બાળ સભા માં જવું જોઈએ
હા
ના
ઘનશ્યામ મહારાજ ના માતા પિતા નું નામ શું હતું
ધર્મદેવ
ભક્તિ માતા
યશોદા દેવી
બાલ કૃષ્ણ
ઘનશ્યામ મહારાજ ની ભાભી નું નામ શું હતું
સુવાસીની ભાભી
કૈલાશ ભાભી
લક્ષ્મી ભાભી
માર્કન્ડેય ઋષિ એ નીચેના માંથી કયાં નામ પાડ્યા હતા
હરિ
કૃષ્ણ
ઘનશ્યામ
હરિકૃષ્ણ
ધર્મદેવ ની જન્મતિથિ જણાવો
કારતક સુદ પૂનમ
કારતક વદ પૂનમ
કારતક સુદ એકાદશી
કારતક સુદ નવમી
મહારાજ ના ગુરુનુ નામ શું હતું
રામાનંદ સ્વામી
નિષ્કુળાનંદ સ્વામી
રામકૃષ્ણ પરમહંસ
ગોપાળાંનંદસ્વામી
મહારાજ અને રામાનંદ સ્વામી નું મિલન કયાં થયું હતું
ફરેની
પિપલાના
સુરત
મુંબઈ
શિક્ષાપત્રી કોણે લખી હતી
તમે
મહારાજે
શિક્ષકે
ગુરુજી એ
કાચબા નું આયુષ્ય કેટલા વર્ષ નું હોય છે
350
250
150
101
ચોરી કરવી સરળ છે પણ તેનું ફળ ભોગવવું _________ છે
ખૂબ જ સરળ
સરળ
કઠણ
અઘરું
ઈમાનદારી પૂર્વક કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી
સાચું
ખોટું
રામચંદ્ર ભગવાન કેટલા વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા
૧૧૦૦
૧૧૦
૧૧૦૦૦
૧૧૧૦
અભિમાની માણસ નું અભિમાન કોણ ખાય છે
મહારાજ
ભગવાન
Kgf
સિંહ
ગર્વ સર્વ સુખ ___છે,ગર્વ માંહી તો ___અપાર છે..
અપાર
નાશકાર
સુખ
દુઃખ
ખાવા અને ઊંઘવાથી પણ વધુ માણસને____ની જરૂર છે
બાળક
સંસ્કાર
સંપત્તિ
મોબાઈલ
બાળ - યુવા સંસ્કાર પ્રવુતિ એક દિવ્ય સમાજ ની ____છે
નર્સરી
કાયા
શિખામણ
માણસ ને સૌથી વધારે કોણ બગાડે છે
માતા પિતા
સંચાલક
મોબાઈલ
ઈન્ટરનેટ
ધર્મદેવ નો જન્મ કયાં થયો હતો
છપૈયા
ઈટાર
એના ઘર માં
અક્ષરધામમાં
ભક્તિ માતા ના પિતા નું નામ શું હતું
બાલ કૃષ્ણ
બાલ શર્મા
કૃષ્ણશર્મા
કૃષ્ણ વર્મા
ભક્તિ દેવી નો જન્મ કયાં થયો હતો
અયોધ્યા
ઈટાર
છપૈયા
અમદાવાદ
ધર્મદેવ અને ભક્તિ માતા કોણ શ્રાપ થી પૃથ્વી પર અવતાર ધારણ કર્યો
માર્કન્ડેય ઋષિ
દુર્વાસા મુનિના
વાલ્મીકિ ઋષિ
મહારાજના
_____ એ દુઃખ સામે રક્ષણ મેળવવા ની ઢાલ છે...
સુખ
ધીરજ
કોરોના
Pub G
ધર્મદેવ ના સસરા નું નામ શું હતું.
બાલ શર્મા
કૃષ્ણ ભગવાન
સ્વામિનારાયણ ભગવાન
કૃષ્ણશર્મા
શ્રી હરિ એ દીક્ષા કયાં ગામ માં લીધી
ફરેની
પિપલાના
વડતાલ
ગઢપુર ધામ
રામાનંદ સ્વામીએ મહારાજ ના કયાં ક્યાં નામ પાડ્યા
શ્રી સહજાનંદ સ્વામી
શ્રીજી મહારાજ
સરજુ દાસ
સ્વામિનારાયણ ભગવાન
આવા કોરોના કાળ શું વધારે કરવું હિતાવહ છે
ભજન
ભોજન
ગેમ રમવી
પાનના ગલ્લે જવું
મહારાજે કેટલા વર્ષ ની ઉંમરે ગૃહત્યાગ કર્યો
૯
૧૧
૧૬
૧૫
મહાભારત ની રચના કોણે કરી હતી
વ્યાસ ભગવાન
વાલ્મીકિ ઋષિ
નિષ્કુળાનંદ સ્વામીએ
તમે
ભૂલવા જેવી કઈ બે વસ્તુ છે
પોતે કરેલો ઉપકાર
પોતે કરેલો અપકાર
બીજાએ કરેલો ઉપકાર
બીજાએ કરેલો અપકાર
કલ્પતરુ ના જાડ નીચે બેસવાથી તાપનો નાશ થાય છે
સાચું
ખોટું
માન,ઈર્ષા,ક્રોધ અને _____ મોક્ષમાર્ગ માં અતિ ઉપયોગી છે
કપટ
સ્વભાવ
ગુસ્સો
અહંકાર
કોરોના કાળ માં નીચેના માંથી શું ન કરવું જોઈએ
🎭 .. માસ્ક પહેરીને બહાર નીકળવું
બહાર થી આવીને પેલા જમવા બેસવું
બહાર થી આવીને નાહી લેવું
સેનેટાઈઝર સાથે રાખવું..
_____માં બાળક બનો ______માં જુવાન બનો ______માં વૃદ્ધ બનો....
વર્તન
સત્ય
બુદ્ધિ
જ્ઞાન
તીર્થ,મંદિર,કે સંતને સંગે જે પાપ કર્યું હોય તે પાપ તો વજ્ર જેવું કઠણ હોવાથી નાશ પામતું નથી...
સાચું
ખોટું
ભગવાન કોણે સર્વ રીતે સુખી રાખે છે
જે બીજાની મદદ કરે
જે તેમની આજ્ઞા માં રહે
જે તેમની ભક્તિ કરે
જે શિક્ષાપત્રી લોપે તેને
મહારાજ નો જન્મ ક્યારે થયો હતો
નવરાત્રી ના દિવસે
રામનવમી ના દિવસે
જન્માષ્ટમી ના દિવસે
દિવાળી ના દિવસે
