NEW
Font size
Worksheetsધોરણ-૬ ગુજરાતી પાઠ-૨
Total questions: 24
Worksheet time: 24mins
આ કાવ્ય કોને સંબોધીને લખાયેલું છે?
હિન્દ માતાને
અ
અ
કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે?
અ
દેવોની
અ
હિંદમાતાને સંબોધન કાવ્ય ના કવિ નું નામ શું છે?
અ
અ
મણિશંકર રત્નજી ભટ્ટ
મણિશંકર રત્નજી ભટ્ટ નું ઉપનામ શું છે?
કાન્ત
અ
અ
હિંદુ અને મુસલમાન : વિશ્વાસી, પારસી, જિન
દેવી ! સમાન રીતે _____ સૌ તમારા!
અ
સંતાન
અ
માતાને સૌ શું પ્રાર્થના કરે છે?
અ
અ
ચાહો બધાં પરસ્પર, સાહો બધાં પરસ્પર.
રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને ________ સંતાન સૌ તમારા.
નિરક્ષર
અ
અ
દેવભૂમિ એટલે શું?
અ
અ
પવિત્ર ભૂમિ
વિશ્વાસી એટલે શું?
અ
ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા-વિશ્વાસ રાખનાર, ખ્રિસ્તી
અ
કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે?
અ
અ
હિંદમાતાને
હિંદમાતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે?
સારું ખાનપાન આપીને
અ
અ
આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે?
અ
પરસ્પર પ્રેમ અને ભાઈચારા સાથેનો
અ
જિન એટલે શું?
જૈન
અ
અ
બક્ષી એટલે શું?
અ
અ
આપી
તવંગર એટલે શું?
અ
પૈસાદાર
અ
નિરક્ષર એટલે શું?
અભણ
અ
અ
સાહો એટલે શું?
અ
અ
મદદ કરો
પરસ્પર એટલે શું?
એકબીજાને
અ
અ
જ્ઞાનીની નું વિરોધી શું થાય?
અ
અ
આજ્ઞાની
નીરોગી નું વિરોધી શું થાય?
રોગી
અ
અ
તવંગર નું વિરોધી શું થાય?
અ
અ
નિર્ધન
ઉચ્ચ નું વિરોધી શું થાય?
અ
અ
નીચ
સમાન નું વિરોધી શું થાય?
અસમાન
અ
અ
સાક્ષર નું વિરોધી શું થાય?
અ
અ
નિરક્ષર
