wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

25 ધો7 સાવિ NMMS

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

◆ ખાલી જગ્યા પૂરો. ◆

પૃથ્વી ના ઉપરના ઘન પોપડાને _____ કહે છે.

a)

મૃદાવરણ

b)

જલાવરણ

c)

વાતાવરણ

d)

એકપણ નહિ

2.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


પૃથ્વી સપાટીનો નિચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જે ______ તરીકે ઓળખાય છે.

a)

ઘનાવરણ

b)

દિવ્યાવરણ

c)

જલાવરણ

d)

એકપણ નહિ

3.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


પૃથ્વીની ચારેબાજુ એ વીંટળાઈને આવેલા હવાના આવરણને ______ કહે છે.

a)

આભાવરણ

b)

ક્ષમાવરણ

c)

વાતાવરણ

d)

એકપણ નહિ

4.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


વાતાવરણ સૂર્યના ________ કિરણો નું શોષણ કરી સજીવસૃષ્ટિ નું રક્ષણ કરે છે.

a)

ઓક્સિડ

b)

પેનડેમીક

c)

પારજામબલી

d)

એકપણ નહિ

5.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


પૃથ્વી સપાટી પર પાણીનો વિસ્તાર ______ % જગ્યા રોકે છે.

a)

17

b)

77

c)

71

d)

7

6.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


ગઢવાલ રાજ્યનો સ્થાપક _______ હતો.

a)

વિષ્ણુદેવ

b)

ચંદ્રદેવ

c)

સૂર્યદેવ

d)

ભીમદેવ

7.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


________ રાજાએ ગઝનીના આક્રમણ ને અટકાવ્યું તેમજ બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો.

a)

ભીમદેવ

b)

વનરાજ

c)

ગોવિંદચંદ્ર

d)

એકપન નહિ

8.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


માળવાનો પ્રદેશ પ્રાચીનકાળથી ______ અથવા _______ ના રાજ્ય તરીકે જાણીતો છે.

a)

હસ્તિનાપુર, કાશી

b)

વારાણસી, કુંભ નગરી

c)

અવંતી, ઉજ્જૈની

d)

એકપણ નહિ

9.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્ય પાસે ______ નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી.

a)

વેદાંગ

b)

દિવ્ય તત્વ

c)

રાજોપચાર

d)

સિદ્ધહેમ શબ્દાનુશાસન

10.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


કુમારપાળ બાદ ______ પાટણની ગાદીએ રાજા બન્યો હતો.

a)

સોમપાલ

b)

ચંદ્ર પાલ

c)

વસ્તુપાળ

d)

અજયપાળ

11.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


દિલ્લી સલતનત શાસનની સ્થાપના _______ દ્વારા અને ઇ.સ. 1526 માં અંત _______ ના શાસનના અંત સાથે થયો.

a)

કુતબુદ્દીન ઐબક, ઇબ્રાહિમ લોદી

b)

પૃથ્વીરાજ, ભીમદેવ

c)

અલબુકર્ક, સોહીન ખાન

d)

એકપણ નહિ

12.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


બહમની રાજ્યની સ્થાપના _____ એ કરી.

a)

ઝફરખાને

b)

કૃષ્ણદેવરાય

c)

ઈલતુમિશ

d)

એકપણ નહિ

13.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


_______ રાજા "આંધ્ર ના ભોજ" તરીકે ઓળખ પામ્યા.

a)

હરિશ્ચંદ્ર

b)

મધુરાય

c)

મુહમમદ શાહ

d)

કૃષ્ણદેવરાય

14.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


પૃથ્વી સપાટીનો નિચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જે ______ તરીકે ઓળખાય છે.

a)

ઘનાવરણ

b)

દિવ્યાવરણ

c)

જલાવરણ

d)

એકપણ નહિ

15.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


_______ અને ________ નામના 2 ભાઈઓ એ ઇ.સ.1336 માં તૂન્ગ ભદ્રા નદીના કિનારે વિજયનગર રાજ્યની સ્થાપના કરી.

a)

રામ, લક્ષમણ

b)

કૃષ્ણ દેવ, રામદેવ

c)

હરિહર રાય, બુક્કા રાય

d)

એકપણ નહીં