NEW
Font size
Worksheets9. સંસાધન
Total questions: 10
Worksheet time: 5mins
રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબાગાળે........
જમીનની ગુણવત્તા ઘટાડે છે.
જમીનની ગુણવત્તા વધારે છે.
જમીનની ભેજ ગ્રહણશક્તિ વધારે છે.
જમીન પોચી બનાવે છે.
નીચેનામાંથી કયું સંસાધન બિનનવીનીકરણીય છે ?
જંગલો
ખનીજ કોલસો
પવન
સૂર્યપ્રકાશ
નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે ?
જળ
ઓક્સિજન
ખનીજ તેલ
ક્રાયોલાઈટ
નીચેના પૈકી કયું સંસાધન એકલ કે દુર્લભ સંસાધન છે ?
જળ
ઓક્સિજન
ખનીજ તેલ
ક્રાયોલાઈટ
સંસાધનોના નિર્માણના આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
બે
ચાર
ત્રણ
પાંચ
ડીઝલથી ચાલતા વાહનો આશરે કેટલા ટકા નાઈટ્રસ ઓક્સાઈડ પેદા કરે છે ?
85%
90%
75%
70%
કયા પ્રકારના સંસાધન આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય ?
નવીનીકરણીય ( પુનઃ પ્રાપ્ય )
બિનનવીનીકરણીય ( પુનઃ અપ્રાપ્ય)
આપેલ બંને.
આપેલ એકપણ નહિ.
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?
જંગલો - પુનઃ પ્રાપ્ય
ખનીજ તેલ - પુનઃ અપ્રાપ્ય
સૂર્યપ્રકાશ - પુનઃ પ્રાપ્ય
કુદરતી વાયુ - પુનઃ પ્રાપ્ય
જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે છે તેમાંથી આશરે કેટલા ટકા કરતા પણ કાર્બન મોનોક્સાઈડ પેદા કરે છે ?
55%
60%
75%
85%
કોલસો, ખનીજતેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને વિવિધ ધાતુઓ કયા પ્રકારના સંસાધન છે ?
સર્વ સુલભ સંસાધન
સામાન્ય સુલભ સંસાધન
વિરલ સંસાધન
એકલ સંસાધન
