wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Version -2 class 7 Dt 5-9-2021

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

અસંજ્ઞી જીવ પાસે શું ન હોય?

a)

મન

b)

ચક્ષુ ઈન્દ્રિય -આંખ

c)

કર્ણ ઈન્દ્રિય-કાન

d)

ધ્રાણેન્દ્રિય

2.

હિત-અહિતનો વિચાર કરવાની તથા શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ સહિત જ્ઞાન વિશેષ તેને ____________ કહે છે.

a)

ભાવમન

b)

દ્રવ્યમન

3.

મનોવર્ગણાથી બનેલું આઠ પાંખડીના આકારવાળુ સુક્ષ્મ જડમન તેને ________________કહે છે .

a)

દ્રવ્યમન

b)

ભાવમન

4.

આપણને આ મનુષ્ય ભવ શેના માટે મળ્યો છે?

a)

આત્મા ને ઓળખી સમ્યકત્વની પ્રાપ્તિ કરવા માટે

b)

મિથ્યાત્વ અને કષાય નો નાશ કરવા

c)

ચારગતિ નું પરિભ્રમણ તળવા માટે

d)

આ બધાય

5.

આત્માનું હિત(લાભ ) શેમાં છે?

a)

વીતરાગ વિજ્ઞાનતા પ્રાપ્ત કરવામાં

b)

ચાર ગતિમાં રખડવામાં

c)

મિથ્યાત્વ અને કષાયો કરવામાં

d)

પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં

6.

પરિવર્તન પહેલા નું છેલ્લું ચોમાસું ગુરુદેવશ્રી એ ક્યાં કર્યું હતું?

a)

ઉમરાળા માં

b)

રાજકોટ, સદર ઉપાશ્રય માં

c)

સોનગઢ માં

d)

બોટાદ માં

7.

રાજકોટ માં ચોમાસાં દરમિયાન ગુરુદેવશ્રી એ ક્યાં શાસ્ત્ર પર જાહેર માં પ્રવચન આપ્યું?

a)

અષ્ટપાહુડજી

b)

નિયમસારજી

c)

પ્રવચનસારજી

d)

સમયસારજી

8.

"પૂર્ણતા ને લક્ષે શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે" - આ સૂત્ર કોણે આપ્યું હતું?

a)

આચાર્ય સમંતભદ્ર

b)

ઋષભદેવ ભગવાન

c)

ગુરુદેવ શ્રી

d)

મહાવીર ભગવાન

9.

ગુરુદેવશ્રી એ સંપ્રદાય પરિવર્તન ક્યાં કર્યું?

a)

પાલીતાણા

b)

સ્ટાર ઓફ ઇન્ડિયા , સોનગઢ

c)

ગિરનાર, જૂનાગઢ

d)

ઉમરાળા

10.

પરિવર્તન નું આ કાર્ય વીતરાગ ધર્મ ને _________ ના અંત સુધી ટકાવવામાં નિમિત્ત બનશે તે નિઃસંદેહ વાત છે.

a)

ચોથા કાળ

b)

પંચમ કાળ

c)

છઠ્ઠા કાળ