wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

114 ધો8 સત્ર2 પ્ર5 ખરા ખોટા સાવિ

Total questions: 15

Worksheet time: 7mins

Name
Class
Date
1.

● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.

પ્રાચીન ભારતમાં વિશ્વ વિખ્યાત કહી શકાય તેવી તક્ષશિલા,નાલંદા,વલભી,વિક્રમશીલા જેવી વિદ્યાપીઠ હતી.

a)

ખરું

b)

ખોટું

2.

● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.

અંગ્રેજોના આગમન સમયે ઔપચારિક શિક્ષણ ની વ્યવસ્થા હતી.

a)

ખરું

b)

ખોટું

3.

● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.

ભારતમાં ઔપચારિક શિક્ષણ સંસ્થા ની સ્થાપના વિલિયમ કેરે 1789 માં કરી.

a)

ખરું

b)

ખોટું

4.

● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.

ઇ.સ. 1318 ના સનદીધારા થી ખ્રિસ્તી પાદરીઓ ને ભારતમાં શિક્ષણ સંસ્થા સ્થાપવાની મંજૂરી આપવામાં આવી.

a)

ખરું

b)

ખોટું

5.

● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.

ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય વિલિયમ બેન્ટિક ના ફાળે જાય છે.

a)

ખરું

b)

ખોટું

6.

● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.

ઇ.સ.1912 માં રાજા રામમોહનરાય અને ગાંધીજીએ અંગ્રેજોને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ નો કાયદો બનાવવાનું સૂચન કર્યું.

a)

ખરું

b)

ખોટું

7.

● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.

વેલેસલીએ ઇ.સ.1801 માં કોલકાતા માં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી.

a)

ખરું

b)

ખોટું

8.

● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.

ઇ.સ. 1946 માં ભરતની કુલ યુનિવર્સિટીઓની સંખ્યા 167 હતી.

a)

ખરું

b)

ખોટું

9.

● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.

ઇ.સ.1950 માં બેથુન અને ઇશ્વરચંદ્ર એ હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલય ની સ્થાપના કરી.

a)

ખરું

b)

ખોટું

10.

● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.

ઇ.સ. 1828માં વિલિયમ બેન્ટીકે બ્રહ્મસમાજ ની સ્થાપના કરી.

a)

ખરું

b)

ખોટું

11.

● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.

મહારાષ્ટ્ર માં મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડે એ કન્યા શાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓની સ્થાપના કરી.

a)

ખરું

b)

ખોટું

12.

● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.

ઇ.સ. 1990 માં હરકુંવર શેઠાણીએ 'છોડીઓની નિશાળ' નામે કન્યાશાળા ની સ્થાપના કરી.

a)

ખરું

b)

ખોટું

13.

● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.

દયાનંદ સરસ્વતી ના શિષ્ય સ્વામી શ્રધ્ધાનંદે ઇ.સ. 1902 માં કાંગડી ગુરુકુલ ની સ્થાપના કરી.

a)

ખરું

b)

ખોટું

14.

● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.

વડોદરાના મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ વડોદરામાં ઇ.સ.1901 માં મફત,ફરજીયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ ની જોગવાઈ કરી.

a)

ખરું

b)

ખોટું

15.

● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.

મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના ઇ.સ. 1936 માં વર્ધા શિક્ષણ યોજના તરીકે જાણીતી થઈ.

a)

ખરું

b)

ખોટું