NEW
Font size
Worksheetsસામાજીક વિજ્ઞાન
Total questions: 25
Worksheet time: 13mins
સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે ?
વાસ્તુ
કોતરણી
મંદિર
ખંડેર
લોથલમાં વહાણ લંગરવા માટે શું બાંધવામાં આવતું હતું ?
ખીલો
થાંભલો
ધક્કો
જાળી
સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે ?
હિન્દી
બ્રાહ્મી
ઉર્દૂ
ઉડીયા
ગુજરાતના કયા શહેર માં સૂર્ય મંદિર આવેલું છે ?
મોઢેરા
વડનગર
ખેરાલુ
વિજાપુર
મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને શુ કહે છે ?
મહેરાબ
સહન
મકસુરા
લીવાન
નાગાર્જુન કોંડાનો અને અમરાવતી નો સ્તૂપ કઈ શૈલી ના ઉદાહરણ છે ?
નગર
મથુરા
દ્રવિડ
બંગાળી
તાંજોર માં આવેલા બૃહદેશ્વર મંદિર ને કેટલા માળ નું ગોપુરમ છે ?
12
13
11
10
કચ્છ ની ખાપરા કોડિયા ની ગુફાઓ કોણે શોધી કાઢી હતી
કે.કા. શાસ્ત્રીએ
ઉમાશંકર જોશીએ
રાજેન્દ્ર શાહે
રવિન્દ્ર નિસ્તે
મૌર્યયુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે ?
ઉત્તરપ્રદેશ
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
બિહાર
બિહારમાં આવેલ સમેત શીખરજી સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામ ક્યાં નામે ઓળખાય છે ?
સુંદરવન
વૃંદાવન
શ્રેષ્ઠવન
મધુવન
મોહેં-જો-દડો ના રસ્તાઓ કેટલા મિટર પહોળા હતા ?
9.50
9.75
9.60
9.70
સાણા ગુફાઓમાં મધપૂડાની જેમ કેટલી ગુફાઓ આવેલી છે ?
62
60
61
80
કયા વેદને સંગીતની ગંગોત્રી કહે છે.
ઋગ્વેદ
અથર્વવેદ
સામવેદ
બ્રાહ્મણ ગ્રંથો
કયા ગ્રંથમાં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે
શ્રીમદ્ ભગવદ્ ગીતા
રામાયણ
મહાભારત
મનુસ્મૃતિ
કલાની દષ્ટિએ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતું શિલ્પ ક્યુ છે.
બુદ્ધ નું
નટરાજ નું
બોધી ગયા નું
ધનુર્ધારી રામનું
પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની શોધ કોણે કરી હતી
બ્રહ્મગુપ્તે
વાત્સ્યાયને
ગૃત્સમદે
મહામુનિ પતંજલિએ
દિલ્લીના સુલતાનોની રાજભાષા કઇ હતી?
ફારસી
તમિલ
ઉર્દૂ
નાલંદા વિદ્યાપીઠ સાથે જોડાયેલ ચીની મુસાફર ક્યો છે?
ફાહિયાન
હ્યુ - એન - શ્વાંગ
ઇત્સિંગે
રાજતરંગિણીમાં ક્યો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે?
ભાષાનો ઇતિહાસ
ભારતનો ઇતિહાસ
કાશ્મીરનો ઇતિહાસ
રાજાઓનો ઇતિહાસ
અમીર - ખુશરો કોણ હતો?
રહસ્યવાદી સંત
ઇતિહાસકાર
સાહિત્યકાર
ઉપરોકત ત્રણેય
ઋગ્વેદમાં કેટલી ઋચાઓનો સંગ્રહ છે?
2018
1028
8012
8021
' મેઘદૂત ' ની રચના કોણે કરી હતી?
કવિ બાણભટ્ટે
કવિ ભારવિ
કવિ કાલિદાસ
ઉપરોકત ત્રણેય
અવધીમાં ' પદ્માવત ' મહાકાવ્ય કોને લખ્યું?
મુહમ્મદ જાયસીએ
કૃષ્ણદેવરાયે
મીરતકી મીરે
કવિ પોન્નએ શેની રચના કરી?
શાંતિપુરાણ
આદિપુરાણ
અજીતનાથપુરાણ
પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ?
ગંગા
નર્મદા
યમુના
તાપી
