wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

શહીદ દિવસ ક્વિઝ

Total questions: 7

Worksheet time: 4mins

Name
Class
Date
1.

23 માર્ચ ને બલિદાન દિવસ અને શહીદ દિવસની સાથે બીજા કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે

a)

યુવા દિવસ

b)

ક્રાંતિ દિવસ

c)

સર્વોદય દિવસ

d)

લોક દિવસ

2.

ફાંસીની સજા થઈ ત્યારે ભગતસિંહ ,રાજગુરુ અને સુખદેવ ની ઉંમર લગભગ કેટલા વર્ષ ની હતી

a)

23,23,24

b)

23,24,22

c)

23,24,23

d)

24,23,24

3.

13 એપ્રિલ 1919 ના દિવસે કઈ ઘટના બની હતી

a)

જલિયાંવાલા બાગ નરસંહાર

b)

ભિમાં કોરેગાવ

c)

ભારત છોડો આંદોલન

d)

દાંડી યાત્રા

4.

કોની મોતનો બદલો લેવા ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવ આ ત્રણે ક્રાંતિકારીઓ એ અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી

a)

અશફાક ઉલ્લાંખાં

b)

ચંદ્રશેખર આઝાદ

c)

લાલ બહાદુર શાસ્ત્રી

d)

લાલા લજપતરાય

5.

કોની હત્યામાં ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવ ત્રણે ક્રાંતિકારીઓ ને ફાંસીની સજા આપવામાં આવી હતી

a)

જોન સોન્ડર્સ

b)

વિલિયમ બેંટિક

c)

જનરલ ડાયર

d)

ડેલહાઉસી

6.

ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુ ને ફાંસી કયા આપવામાં આવી હતી

a)

મુંબઈ સેન્ટ્રલ જેલ

b)

દિલ્હી સેન્ટ્રલ જેલ

c)

લાહોર સેન્ટ્રલ જેલ

d)

પંજાબ સેન્ટ્રલ જેલ

7.

ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુ ને ફાંસી ક્યારે આપવામાં આવી હતી

a)

23 માર્ચ 1929

b)

23 માર્ચ 1931

c)

23 માર્ચ 1930

d)

23 માર્ચ 1932