NEW
Font size
WorksheetsNMMS EXAM -NAUSIL PATEL😘
Total questions: 12
Worksheet time: 6mins
અંગ્રેજોએ મીરજાફર ને હટાવી કોણે બંગાળનો નવાબ બનાવ્યો હતો?
શાહ આલમ
મીરકાસીમ
મુનરો
સિરાજ ઉડી દૌલા
પૃથ્વીનાં મુખ્ય કેટલા આવરણો છે?
ચાર
ત્રણ
પાંચ
Saat
સામાન્ય રીતે દર 1 કિમિ ની ઊંડાઈએ જતાં આશરે કેટલા સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે?
60°
30°
50°
45°
પોંગલ એ કયા રાજ્યમાં ઉજવાતો મુખ્ય તહેવાર છે?
તમિલનાડુ
મહારાષ્ટ્ર
Bihar
કેરળ
મહાજનપદો કયા કાળમાં હતા
આધુનિક
અનુવૈદિક
વૈદિક
મધ્યકાલીનયુગ
મહાવીર સ્વામીએ કેટલા વર્ષની વયે ગૃહત્યાગ કર્યા હતો?
30 વર્ષ
32 વર્ષ
8 વર્ષ
12 વર્ષ
ઋગ્વેદમાં કઈ નદીના કિનારે દસ સજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે?
કાવેરી
રાવી
નર્મદા
તાપી
ભારતમાં અંગેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય કોણે ફાળે જાય છે?
લોર્ડ રીપન
લોર્ડ વિલિયમ બેન્ટિંક
લોર્ડ ડેલહાઉસી
કેનિંગ
ભંડારકર ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે
પુના
મુંબઈ
અમદાવાદ
કોલ્હાપુર
ઇ. સ 1912માં કોણે અંગેજી સરકારને ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ધડવા સૂચન કર્યું
ગોપાલકૃષ્ણ ગોખલે
મહાત્મા ગાંધી
લોકમાન્ય તિલક
રવિન્દ્ર ટાગોર
કયા ક્રાંતિકારે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતે જીવ અંગેજ સરકારના હાથમા પકડાઈશ નહીં
ભગતસિંહ
વીર સાવરકર
ચંદ્રશેખર આઝાદ
શ્યામજી કૃષ્ણ વર્મા
બિહાર રાજ્યનું પાટનગર ક્યુ છે
કોહિમા
ભોપાલ
પટના
રાચી
