wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

574 ધો7 પ્ર7 સાવિ સત્ર2 LT

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના છેલ્લા કવિ ગણાય છે.

a)

ખરું

b)

ખોટું

2.

શંકરાચાર્યપછી આશરે 250 વર્ષ પછી દક્ષિણ માં રામાનુજાચાર્ય થયાં.

a)

ખરું

b)

ખોટું

3.

સૂફી આંદોલનમાં કઈ કઈ પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી?

a)

કાદરી,નકશબંદી

b)

ચીશતી,સુહરાવર્દી

4.

મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનની શરૂઆત કયા સંતે કરી હતી?

a)

સંત વિઠોબા

b)

જ્ઞાનેશ્વર

5.

મીરાબાઈ એ કઈ કઈ ભાષામાં પદોની રચના કરી હતી?

a)

ગુજરાતી,હિન્દી

b)

રાજસ્થાની,મેવાડી