wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સા.વિ. ધો - 6 પ્રકરણ-5 MCQ test

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

કેટલી જાતકકથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે?

a)

A. 500 જેટલી

b)

B. 550 જેટલી

c)

C. 600 જેટલી

d)

D. 650 જેટલી

2.

ભારતમાં ઈ. સ. પૂર્વે છઠ્ઠીમાં કયા મહાન સુધારકોએ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સુધારણાનાં કાર્યો કર્યા હતાં?

a)

A. બુદ્ધ અને મહાવીરે

b)

B. ચાણક્ય અને વર્ષકેતુએ

c)

C. વરાહમિહિર અને ચરકે

d)

D. નાગભટ્ટ અને વેતાળભટ્ટ

3.

કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું?

a)

A. અરવલ્લી ક્ષેત્રમાં

b)

B. નીલગિરિ ક્ષેત્રમાં

c)

C. હિમાલય ક્ષેત્રમાં

d)

D. માળવા ક્ષેત્રમાં

4.

કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા?

a)

A. ગૌતમ બુદ્ધ

b)

B. નંદિવર્ધન

c)

C. સિદ્ધાર્થ

d)

D. શુદ્ધોધન

5.

ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું?

a)

A. તથાગ

b)

B. સિદ્ધાર્થ

c)

C. વર્ધમાન

d)

D. દેવદત્ત

6.

સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું?

a)

A. વર્ધમાન

b)

B. નંદિવર્ધન

c)

C. યશોધન

d)

D. શુદ્ધોધન

7.

ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું?

a)

A. યશોધરા

b)

B. પ્રિયંકા

c)

C. યશોદા

d)

D. લીલાવતી

8.

સિદ્ધાર્થની પાલકમાતાનું નામ શું હતું?

a)

A. યશોધરા

b)

B. ત્રિશલાદેવી

c)

C. યશોદા

d)

D. ગૌતમી મહાપ્રજાપતિ

9.

સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું?

a)

A. ચાણક્ય

b)

B. આલારકલામ

c)

C. તથાગત

d)

D. કપિલમુનિ

10.

ગૌતમ બુદ્ધે કેટલાં વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું?

a)

A. 25

b)

B. 30

c)

C. 32

d)

D. 18

11.

ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું?

a)

A. ચૈત્રી પૂર્ણિમાના દિવસે

b)

B. શરદ પૂર્ણિમાના દિવસે

c)

C. વૈશાખી પૂર્ણિમાના દિવસે

d)

D. માણેકઠારી પૂર્ણિમાના દિવસે

12.

બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે?

a)

A. ધર્મચક્રપ્રવર્તન

b)

B. મહાભિનિષ્ક્રમણ

c)

C. બોધિગયા

d)

D. તત્ત્વબોધ

13.

ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલા છે?

a)

A. પાંચ

b)

B. ચાર

c)

C. ત્રણ

d)

D. બે

14.

બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇન્કાર કરી શાને મહત્ત્વ આપ્યું હતું?

a)

A. અદ્વૈતવાદને

b)

B. યોગવાદને

c)

C. કર્મવાદને

d)

D. દૈતવાદને

15.

ગૌતમ બુદ્ધે કયા વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાનપ્રાપ્તિ મિાટે સાધના કરી હતી?

a)

A. પીપળાના

b)

B. વડના

c)

C. આસોપાલવના

d)

D. આંબાના પ્રશ્ન

16.

જૈન ધર્મના ત્રેવીસમા તીર્થંકર કોણ હતા?

a)

A. પાર્શ્વનાથ

b)

B. નેમિનાથ

c)

C. આદિનાથ

d)

D. ઋષભદેવા

17.

જૈનધર્મના ચોવીસમા અને છેલ્લા તીર્થકર કોણ હતા?

a)

A. નેમિનાથ

b)

B. આદિનાથ

c)

C. મહાવીર સ્વામી

d)

D. ઋષભદેવ

18.

મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું?

a)

A. દેવદત્ત

b)

B. બુદ્ધિમાન

c)

C. વર્ધમાન

d)

D. સિદ્ધાર્થ

19.

મહાવીર સ્વામીનો જન્મ કયા ગણરાજ્યમાં થયો હતો?

a)

A. કપિલવસ્તુમાં

b)

B. સેવાગ્રામમાં

c)

C. પાવાપુરીમાં

d)

D. કુંડગ્રામમાં

20.

મહાવીર સ્વામીએ કેટલાં વ્રતો આપ્યાં હતાં?

a)

A. અગિયાર

b)

B. સાત

c)

C. પાંચ

d)

D. ત્રણ