wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ભારતના ઇતિહાસની ક્વિઝ

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

ભારત ક્યારે સ્વતંત્ર થયું?

a)

15 ઓગસ્ટ 1945

b)

26 જાન્યુઆરી 1950

c)

15 ઓગસ્ટ 1947

d)

2 ઓક્ટોબર 1947

2.

ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું?

a)

15 ઓગસ્ટ 1947

b)

26 જાન્યુઆરી 1950

c)

26 નવેમ્બર 1949

d)

2 ઓક્ટોબર 1950

3.

ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા?

a)

સરદાર વલ્લભભાઈ પટેલ

b)

મહાત્મા ગાંધી

c)

જયપ્રકાશ નારાયણ

d)

જવાહરલાલ નેહરૂ

4.

સ્વતંત્રતા પછી ભારતના એકીકરણ માટે કોણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી?

a)

મહાત્મા ગાંધી

b)

સરદાર વલ્લભભાઈ પટેલ

c)

રાજેન્દ્ર પ્રસાદ

d)

સુભાષ ચંદ્ર બોઝ

5.

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?

a)

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

b)

ડૉ. બાબાસાહેબ આંબેડકર

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

જવાહરલાલ નેહરુ

6.

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?

a)

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

b)

ડૉ. બાબાસાહેબ આંબેડકર

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

જવાહરલાલ નેહરુ

7.

ભારતની બંધારણસભાના અધ્યક્ષ કોણ હતા?

a)

ડૉ. બાબાસાહેબ આંબેડકર

b)

સરદાર પટેલ

c)

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

d)

મહાત્મા ગાંધી

8.

ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી કોણ ગણાય છે?

a)

સરદાર પટેલ

b)

ડૉ. બાબાસાહેબ આંબેડકર

c)

પંડિત નેહરુ

d)

લાલ બહાદુર શાસ્ત્રી

9.

ભારત કઈ સિદ્ધાંત પર આધારીત લોકશાહી અપનાવી?

a)

રાજાશાહી

b)

સામ્યવાદ

c)

લોકશાહી

d)

તાનાશાહી

10.

ભારતે કઈ યોજના દ્વારા આર્થિક વિકાસ શરૂ કર્યો?

a)

પાંચ વર્ષની યોજના

b)

દસ વર્ષની યોજના

c)

કૃષિ ક્રાંતિ

d)

હરીત ક્રાંતિ

11.

ભારતે કઈ યોજના દ્વારા આર્થિક વિકાસ શરૂ કર્યો?

a)

પાંચ વર્ષની યોજના

b)

દસ વર્ષની યોજના

c)

કૃષિ ક્રાંતિ

d)

હરીત ક્રાંતિ

12.

"હરીત ક્રાંતિ" નો સંબંધ શાની સાથે છે?

a)

ઉદ્યોગોનો વિકાસ

b)

કૃષિ ઉત્પાદન વધારવા

c)

શૈક્ષણિક વિકાસ

d)

તબીબી વ્યવસ્થા

13.

ભારતની વિદેશ નીતિ પર કોનો પ્રભાવ હતો?

a)

સરદાર પટેલ

b)

મહાત્મા ગાંધી

c)

જવાહરલાલ નેહરૂ

d)

રાજેન્દ્ર પ્રસાદ

14.

પાંચ વર્ષની યોજનાનો હેતુ શું હતો?

a)

કાયદાનું પાલન કરવું

b)

આર્થિક વિકાસ

c)

શિક્ષણનું ખાનગીકરણ

d)

વેપાર વધારવો

15.

કઈ સંસ્થા ખેડૂતો માટે કામ કરે છે?

a)

ISRO

b)

ICAR

c)

BARC

d)

DRDO

16.

કઈ સંસ્થા ખેડૂતો માટે કામ કરે છે?

a)

ISRO

b)

ICAR

c)

BARC

d)

DRDO

17.

ભારતના બંધારણની મુખ્ય વિશેષતા શું છે?

a)

સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા

b)

માત્ર એક પક્ષિય રાજકારણ

c)

તાનાશાહી સરકાર

d)

ફક્ત રાજાશાહી તંત્ર

18.

ભારતનો પ્રથમ સાંસ્કૃતિક નીતિકાર કોણ હતો?

a)

મહાત્મા ગાંધી

b)

લાલ બહાદુર શાસ્ત્રી

c)

જવાહરલાલ નેહરૂ

d)

સરદાર પટેલ

19.

ભારતમાં કઈ સંસ્થા અવકાશ સંશોધન માટે જવાબદાર છે?

a)

DRDO

b)

ISRO

c)

ICAR

d)

BHEL

20.

ભારતની ચૂંટણી પ્રક્રિયા સંચાલન માટે કઈ સંસ્થા જવાબદાર છે?

a)

ભારતીય ચૂંટણી પંચ

b)

લોકસભા

c)

રાજ્યસભા

d)

રાષ્ટ્રપતિ ભવન

21.

કઈ યોજના ભારતના ઔદ્યોગિક વિકાસ માટે રચવામાં આવી?

(a)  

22.

ણી પ્રક્રિયા સંચાલન માટે કઈ સંસ્થા જવાબદાર છે?

a)

ભારતીય ચૂંટણી પંચ

b)

લોકસભા

c)

રાજ્યસભા

d)

રાષ્ટ્રપતિ ભવન

23.

કઈ યોજના ભારતના ઔદ્યોગિક વિકાસ માટે રચવામાં આવી?

a)

સત્યાગ્રહ યોજના

b)

લીલા ક્રાંતિ

c)

પાંચ વર્ષની યોજના

d)

શિતળીકરણ યોજના

24.

કઈ ઘટના ભારતના વિભાજનનું મુખ્ય કારણ બની?

a)

અંગ્રેજોની નીતિ

b)

તાનાશાહી શાસન

c)

હિંદુ-મુસ્લિમ ફૂટ

d)

ઉપરના બધા

25.

"શ્વેત ક્રાંતિ" નો સંબંધ શાની સાથે છે?

a)

દૂધ અને દૂધ ઉત્પાદકો

b)

ઔદ્યોગિક વિકાસ

c)

ભૂમિ સુધારાઓ

d)

મજૂર હક્કો